સેમ ઓલ્ડ બ્રેવ ન્યૂ “ઇસ્કોન”
-કૈલાશ ચંદ્ર દાસ
બીજો લેખ, બીજો વિભાગ
છ ભાગની સીરીઝમાંનો ચોથો ભાગ
“ આ સનાતન ધર્મની પરંપરા તોડનારા બેજવાબદાર નેતાઓ સમાજમાં અંધાધુધી આણે છે. પરિણામે લોકો જીવનધ્યેયને, વિષ્ણુને ભૂલે છે. આવા નેતાઓ અણસમજુ અને અવિવેકી છે અને તેમના અનુયાયીઓ અચૂક અંધાધૂધીમાં ફસાવાના છે.” ભગવદ્ ગીતા, ૧.૪૨, ભાવાર્થ
“જ્યારે શિષ્યો તેમના આધ્યાત્મિક ગુરુના આદેશને સ્વીકારવાના સિદ્ધાંત ને વળગતા નથી, ત્યારે તરત જ બે મત પ્રવર્તે છે. આધ્યાત્મિક ગુરુ ના અભિપ્રાયથી અલગ કોઈપણ અભિપ્રાય નકામી છે. કોઈ ભૌતિક સંમિશ્રિત વિચારો આધ્યાત્મિક ઉન્નતિ માં ઘુસી શકે નહીં. તે વિચલન છે.” ચૈતન્ય ચરિતામૃત, આદી-લીલા, ૧૨.૯, ભાવાર્થ
“…વિચારોની સ્વર્ગમાં મૂલ્યો શોધવાની તમામ શક્યતા તેની સાથે સાથે અદૃશ્ય થઈ જાય છે…જો ભગવાન અસ્તિત્વ ધરાવે (નહિ) છે, બધું શક્ય હોઈ શકે છે–તે અસ્તિત્વવાદ નો ખૂબ જ શરૂઆતનો મુદ્દો છે. ખરેખર, બધું પરવાનગીપાત્ર છે જો ભગવાન અસ્તિત્વ માં નથી તો…” સાત્રે, અસ્તિત્વવાદ એક હ્યુમૅનિઝમ છે
જેમ ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રના યુદ્ધક્ષેત્ર પર તેમના શિષ્ય અર્જુનને ભગવદ્ ગીતા બોલ્યા અને આમ ગુરુ-શિષ્ય પરંપરાની સ્થાપના કરી, એ જ રીતે, તેમના ડિવાઇન ગ્રેસ શ્રીલ પ્રભુપાદ સાઠના અને સિત્તેરના દશકમાં તેમના પાશ્ચાત્ય શિષ્યો ને બોલ્યા હતા. આમ કરવાથી તેમને ગુરુ-શિષ્ય પરંપરાની એક શાખા સ્થાપિત કરી જેને બ્રહ્મ-મધવા-ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય તરીકે ઓળખાય છે. કૃષ્ણ ચેતનાના, તેમના હરે કૃષ્ણ શાખાની સતત સદ્ધરતા તેમના શિષ્યો પર નિર્ભર હતી—ખાસ કરીને, તેમના અગ્રણી સચિવો જે તેમની દિશા અને ઉપદેશો સંપૂર્ણપણે અનુસરી રહ્યા હતા.
તેમણે તેઓને નહિં બદલવા અથવા વાંક અથવા વિપર્યાસ અથવા વ્યક્તિગત મહત્વાકાંક્ષા ને સંતોષવા હેતુ માટે શોષણ નહિં કરવા, આદેશિત કર્યા હતા, પરંતુ જે પરંપરા ની સ્થાપના તેમને કરી હતી તેને વિચલનથી મુક્ત રાખવી. કંઈપણ અને બધું કૃષ્ણ ચેતના પ્રચારના (નંબરોની વિસ્તરણ વાંચો) નામે ત્યારે અને હવે પણ સ્વીકૃત નથી. કોઈપણ ભૌતિક સંમિશ્રિત વિચારો તેમના આંદોલન અંદર દાખલ થયા—વારંવાર સમય, સ્થળ અને સંજોગો ના નામે-હતા અને હવે પણ તરત જ આધ્યાત્મિક ગુરુ, શ્રીલ પ્રભુપાદના હુકમને તોડવા સમાન છે. પ્રાગટ્ય અસ્તિત્વથી તેમના અદૃશ્ય થઈ જવા પછી, “ઇસ્કોન”ના બેજવાબદાર નેતાઓએ, અજાણતાંમાં એક અપ-સંપ્રદાય બનાવી છે જેને છેલ્લા ચોત્રીસ વર્ષોમાં પ્રાધાન્ય મળ્યો છે. તે નવી લાઇને વિવિધ ગૂઢ અને પ્રચંડ વિચલનો ના ઘુસણખોરી દ્વારા તેમની શાખા ને તોડી નાખી છે અને આમ તેમના હજારો શિષ્યો અને અનુયાયીઓને અંધાધૂંધી તરફ દોરી ગઈ છે.
બધો પ્રાધાન્ય તમારા બોધ અને અનુભવ માટે ઉમેરાયેલ
ભગવદ્-ગીતા, જેમ છે એમ જ્યારે સ્વીકૃત કરવામાં આવે છે અને જેમ તેમના ડિવાઇન ગ્રેસ શ્રીલ પ્રભુપાદ દ્વારા અમને આપવામાં આવી હતી, તે માનવ સમાજ માટે એક મહાન વરદાન છે, ખાસ કરીને કારણકે તે અમને ગુરુ-શિષ્ય પરંપરામાં દ્વારા આવે છે. જોકે, જ્યારે આ અલગતા બનાવટી, કહેવાતા “ઇસ્કોન” કૉન્ફેડરેશન ના સ્વરૂપમાં ઉભરી, ત્યારે પ્રભુપાદની ભગવદ્-ગીતા ના અનુવાદમાં પણ સેંકડો સ્થાને ફેરફાર કરવામાં આવ્યા હતા. આમ પૂર્વ-ઉલ્લેખાયા અગ્રણી સચિવોએ વાસ્તવિક લાઇનની મૂલ્ય તેમના પોતાના અંગત ઉન્નતિ માટે અપવ્યયી કરી છે, અને ઘણા બનાવટો અને વ્યક્તિગત તરંગો પર આધારિત, તેમના પોતાના મૂલ્યો અને કૃષ્ણ ચેતનાની અર્થઘટન સ્થપિત કરી છે. આ અગ્રણી સચિવોએ વાસ્તવમાં ક્યારેય ન માન્યું હતું કે પુસ્તકો, શિષ્યો, વાહનો અને શ્રીલ પ્રભુપાદના સોસાયટી ની મિલકતો ખરેખર તેમની છે. તેમના જવા પછી, પ્રચંડ ફેશનમાં ફૂલીફાલી રહ્યા, તેઓ ઉબેર-અહંપ્રેમીઓ અને તે મિલકતોના માલિક બની ગયા.
“ઇસ્કોન” પરંપરા અલગતા
“કિર્તનાનંદ હાર્વડ યુનિવર્સિટી માં સંબોધવા આતુર હોઈ શકે છે, પરંતુ તાજેતરમાં તેણા આજ્ઞાભંગ ના કારણે તેણે પોતાની કડી ગુમાવી દીધી છે…ખૂબ જ તાજેતરમાં કિર્તનાનંદે એક અલગ ચેતના, માયા ચેતના વિકસાવેલી છે, જેને પોતાના ઝીણા સ્વતંત્રતાની, કૃષ્ણ દ્વારા આપેલ, દુરુપયોગ કહેવાય છે. પોતાના સ્વતંત્રતા ની દુરુપયોગ કરીને વ્યક્તિ તે જ સમયે માયા નો શિકાર બની જાય છે. તેમની વ્યાખ્યાન ગમે ત્યાં હોઈ, હવે કોઈ આધ્યાત્મિક ક્રમને સામેલ કરશે નહિં…તેઓ હોઠ દ્વારા કહે છે કે તેઓ આત્મસમર્પિત આત્મા છે, પરંતુ ક્રિયા દ્વારા, તે અલગ વિચારે છે.” – સતસ્વરૂપ ને પત્ર, ઓક્ટોબર ૬, ૧૯૬૭
“હવે અનેક અપ-સંપ્રદાયઓ છે. તેઓ ગુરુ-શિષ્ય પરંપરામાં આવતા નથી, છતાં (તે) ગુરુ, શિક્ષક બની જાય છે. તેથી બધું ગરબડગોટાળામાં છે…દરેક વ્યક્તિ તેની પોતાની ફિલસૂફી બનાવે છે. સમગ્ર બાબત હવે ગૂંચવણમાં છે.” – ભગવદ્-ગીતા પર લેક્ચર, ૧૩.૮, સપ્ટેમ્બર ૩૦, ૧૯૭૩, બૉમ્બે
“કાર્નિવલ શ્વાન લીટીઓ નો ઉપયોગ કરે છે…” જીમ મૉરિસન, ધ ડૉર્સ
બ્રહ્માંડના સૌથી ખતરનાક તત્વોને શાર્ક સાથે સરખાવી શકાય છે. કોઇ એક નિષ્ણાત તરણવીર હોઇ શકે છે, છતાં તે સમુદ્ર માં ટકી શકશે નહિં. આપણે “ઇસ્કોન” ના પ્રથમ સોપાનક નેતાઓે ને પોતે સ્વયંભૂ ગુરુઓ તરીકે જાહેરાત કરતા, અન્ય લોકોને જ્ઞાનવિહીનતા ના સમુદ્ર પાર કરવા મદદ કરવાને સક્ષમ જોવા મળ્યા છે. વાસ્તવિકતામાં તેઓ ઘણીવાર પોતાના ઇન્દ્રિયોના ભોગ બન્યા હોય તેમ ખુલ્લા પાડવામાં આવ્યા છે. તેમના ચેલાઓ અને અનુયાયીઓને મદદ કરવાને બદલે, આવા સહજીયાઓ ઘણાં લાંબા સમય પહેલાં માયા ના શિકાર—જે લાબ, પૂજા, અને પ્રતિષ્ઠા દ્વારા રજૂ થાય છે-બની ગયા હતા, અને આમ ભાવ-સિંધુમાં, ભૌતિક લાગણીઓના દરિયામાં શાર્ક દ્વારા ખાઈ જવામાં આવ્યા હતા. જોકે, કારણકે યાતનાને સોબત સાથે પ્રેમ છે, નીચે જવાની પ્રક્રિયામાં તેઓ દરેકને, અને જે બધું કરી શકતા હતા તેને ખાઈ ગયા, પોતાને વધારે સંપૂર્ણ રીતે ભોગવા માટે.
આ બદમાશો માનવ સમાજમાં સૌથી ખતરનાક તત્વો હતા અને રહેશે, પરંતુ ત્રીજા સોપાનક ના ટ્રાયમ્ફલિસ્ટો અને મૂર્ખ અનુયાયીઓ તેઓ ની કૃત્રિમ પ્રેમાદપૂર્વક પૂજા અને ઉપાસના કરે છે, આ પૈકીના કેટલાક માને છે કે તેઓ આધ્યાત્મિક જીવન માં દીક્ષિત થઈ ગયા છે. ખરેખર, અપરાધો, અધ:પતન અને માનવ મગજ ક્ષમતાન દુરુપયોગ કારણે, તેઓ કાર્નિવલ શ્વાન છે. આ મૂર્ખ લોકો દ્વારા ઓળખાતું નથી, જોકે આ પૈકીના કેટલાક તો તેમની મહત્તા પણ વધારે છે.
તે ગપ્ત અસ્તિત્વવાદની આંતરિક પ્રકૃતિ છે કે અસ્તિત્વ માંથી સાર બનાવો, એવા આધારતત્વ પર કે ફક્ત અસ્તિત્વ, સાર પહેલાં આવે છે, એટલે કે, માણસ અસ્તિત્વવમાં આવે તેના પહેલાં માણસમાં કોઈ મૂળ આત્મા નથી. આ માનસિકતા ખૂબ આત્મરતિ, સ્વ રૂપાંતર ધરાવે છે, અને આત્યંતિક કિસ્સાઓમાં, અહંમાત્રવાદ પણ ધરાવે છે. આ ઓળખ દ્વારા છેતરાયેલો માણસ માને છે કે તે ગમે તેમ માંગે, બની શકે છે અને ગમે તેમ ઈચ્છે તેમ કરી શકે છે. અન્ય લોકો જે તેની માન્યતાઓ અને ઓળખ શેર કરવામાં નિષ્ફળ બને તેઓ તેના દ્વારા એમ ગણવામાં આવે છે કે દરેક વળાંક પર તેમના છળકપટ આનંદ ના લાયક છે.
“ઇસ્કોન” ના નેતાઓ એ છેલ્લા થોડા દાયકાઓમાં આ માનસિકતા સાબિત કરી છે. પશ્ચિમમાં પ્રભુપાદ દ્વારા તેમના નવરચિત પરંપરા દ્વારા પ્રચારિત કરેલા બંધનો ને તેમના માટે અવરોધ ઊભી કરવાની પરવાનગી આપી નથી; તેઓએ સહેલાઈથી પોતાની ગુરુ-શિષ્ય પરંપરા બનાવી છે-જોકે ખરેખર તે શબ્દના સાચા અર્થમાં તેને એમ કહી ન શકાય. “ઇસ્કોન” ગુરુ-શિષ્ય અલગતા એ પ્રભુપાદના આંદોલન ને બન્ને અસ્પષ્ટ અને છૂટા પાડી નાખ્યા છે;
અપેક્ષા મુજબ તેઓ એ તેમની શાખાને ટકી રહેવા દીધી નથી-તો તે ગેરવાજબી હોત. તેના બદલે, તેમાં ફેરફાર કરી નાખ્યા છે અને આવરી નાખવા માં આવી છે.
તેઓ એ પોતાના યુનિયન માંથી સમવાયી બનાવી છે, જોકે વર્ષો સુધી તેમની એકતા નો પ્રયાસ તીવ્ર આંચકા અને ગરબડ દ્વારા પસાર થયો છે. સિત્તેરના અંતથી તે સોસાયટી અંદર ફેરફારો, ક્યારેક બંને ધીમે ધીમે અને ગૂઢ, હવે તદ્દન સ્પષ્ટ બન્યા છે. “ઇસ્કોન” નું હિંદુઆઇઝેશન થવું, પરંતુ તે એક છે. તેમ છતાં, એક ઇન હાઉસ, ગુલામીની આધુનિક સ્વરૂપ હજી પણ તે અપ-સંપ્રદાય અંદર અનચેક આકાર લે છે.
“ઇસ્કોન” નવી અને વિવિધ છે, મંજૂર, પરંતુ માત્ર નિષ્કપટ લાગે તે એ છે કે તે આધ્યાત્મિક રીતે પ્રગતિશીલ છે. “ઇસ્કોન” તેના નેતાઓના આનંદ માટે અસ્તિત્વ ધરાવે છે, જોકે તે જ બધા નેતાઓ ને દેખાય નહિ અને તેમના બહાર એક અપાર્થિવ અસ્તિત્વ પણ છે. તેથી તે તેમને ખાઈ જાય છે, જેમ તેઓ પ્રભુપાદના આંદોલન ને ખાઈ ગયા હતા, અને આ બધુ સકારણ થાય છે. “ઇસ્કોન” અત્યંત અસ્તિત્વ ને લાગતું છે, અને તે આવું જ રહેશે, કારણ કે શાશ્વત, વ્યક્તિગત સાર તેના નમૂના ના પરિમાણો મારફતે ફરી બનાવી શકાશે નહિં. તેના નેતાઓ સાબિત કરે છે કે તેઓ ગુરુ છે, કારણકે તેઓ તેમના નવરચિત આધારક અંદર ગુરુઓ તરીકે કાર્ય કરે છે, એટલે કે તેઓ ની ગુરુ તરીકે પૂજા કરવામાં આવે છે. તેઓ શિષ્યો સ્વીકારે છે (તેઓ ને દીક્ષા આપે છે-પણ શામાંથી?) અને તેઓ ને ગવનિ†ગ બોડી કમિશન દ્વારા મંજૂરી આપવામાં આવે છે. ગુપ્ત અસ્તિત્વવાદ ના પથ પર મોટાઈ, મિથ્યાભિમાન અને અભિમાન તેમના સંપ્રદાય અંદર બધામાં વ્યાપ્ત જોવા મળે છે.
આ રીતે, આ નેતાઓ સાબિત કરે છે કે તેઓ ગુરુઓ બની ગયા છે, કારણકે તેઓ ચોક્કસ વસ્તુઓ કરવાની નક્કર વાસ્તવિકતા પ્રગટ કરે છે. તેઓ આ વસ્તુ કરે છે અને તમે નથી કરતા, એટલે, તેઓ ગુરુઓ છે-અને તમે નથી! આનો અર્થ તેમ માનવામાં આવે છે કે તેઓ એ સાર પ્રાપ્ત કર્યો છે, હકીકતનો મુદ્દો એ છે કે તે વિભાવના સહજીયા નો આધારસ્તંભ છે, જે અગાઉના વિભાગમાં નિર્દેશાવેલું છે.
ઉચિત અસત્ય શોધવા વિષે
“હલકા શિષ્યોથી આકર્ષાશો નહિં; સેવા બજાવવામાં સુસ્થિત રહેશો. જો તમે તરત જ ગુરુ બની જશો તો સેવા પ્રવૃત્તિઓ અટકી જશે…કારણકે ત્યાં ઘણા હલકા ગુરુઓ અને હલકા શિષ્યો છે, કોઈપણ નોંધપાત્ર જ્ઞાન વિના-અને નવી સંપ્રદાયો ઉત્પન્ન કરે છે સાથે સાથે સેવા પ્રવૃત્તિઓ અટકી પડી છે અને તમામ આધ્યાત્મિક પ્રગતિ સ્થગિત થઈ જાય છે.” અચ્યુતાનંદ ને પત્ર, ઑગસ્ટ ૨૧, ૧૯૬૮
“તે શિષ્યો ને છેતરવા માટે છે.” સ્વામી બી.આર.શ્રીધર, નબદ્વીપ, ૧૯૭૮
“જાહેર જીવનના મારા બધા વર્ષોમાં મેં ન્યાયને ક્યારેય રોક્યો નથી. અને મને પણ તે લાગે છે કે હું કહી શકું છું કે જાહેર જીવનના મારા વર્ષોમાં, હું આ પ્રકારની પરીક્ષા સ્વાગત કરું છું, કારણકે લોકોને ખબર પડવા દેવી જોઈએ કે તેમનો રાષ્ટ્રપતિ ઠગ છે કે નહિં. આમ, હું એક ઠગ નથી.” રીચર્ડ નિક્સન સાથે પ્રેસ કૉન્ફરેન્સ, નવેમ્બર ૧૭, ૧૯૭૩.
તમામ વિવિધતાઓ ના અસ્તિત્વવાદીઓ-ધર્મનિર્પેક્ષ અને ગુપ્ત અસ્તિત્વવાદીઓ બંન્ને નો સમાવેશ થાય છે-ભાર મૂકે છે કે જીવન રહેઠાણ બનાવટના પ્રભાવથી મુક્ત હોવી જોઈએ. તેઓ કહે છે કે બનાવટી અસ્તિત્વ ગુનાહિત છે, તે અર્થમાં કે એક નોંધપાત્ર પસંદગીઓ અનુસાર બનતા અથવા રહેતા વગર જીવન દ્વારા તરતા રહેવામાં પોતાને ભ્રમમાં નાખે છે. તેઓ દલીલ કરે છે કે બનાવટી જીવન સ્વ-ભ્રમણાં છે અને માણસ જે બનવા વિચારે છે (આ પછી તેને સાર કહેવામાં આવશે), તે સહજ સ્વાતંત્ર્યની નામંજૂરી છે. હાર્ડકોર અસ્તિત્વવાદીઓ પોતાની રેખાઓ રચે છે, કારણ કે ત્યાં આ ફિલસૂફી માં કોઇ મજબૂત પરંપરા નથી.
“ઇસ્કોન” દ્વારા પ્રસ્થાપિત કરેલા ગુપ્ત અસ્તિત્વવાદમાં, તેના ટોચના બંદૂકો તમામ લોકોને ખબર આપવા માંગે છે કે તેઓ વાસ્તવિક છે-અને, એવા તરીકે તેઓ ને અન્ય પરંપરા અથવા અન્ય કોઇ સંપ્રદાયના વર્ગમાં, ખાસ કરીને પાશ્ચાત્ય દેશમાં, મૂકવા જોઈએ નહિં. વિરોધાભાસ એ છે કે તેમની લાઇન બંને વ્યક્તિગત અને ખૂબ સંગઠિત છે. તે પ્રણાલીગત (જે વ્યક્તિત્વ ને ઢાંકી દે છે) સંસ્થા છે, એક કપટી આંદોલન છે જે કથિત વિશ્વવ્યાપી તર્કશાસ્ત્રને અને એક અમાનવીય ખ્યાલને વીંઝવે છે. તે જ સમયે, તે અત્યંત વ્યક્તિનિષ્ઠ, બિનપરંપરાગત, ચોક્કસ, અનન્ય અને ખાસ કરીને પસંદ કરેલા પુરુષો નું ભાવોન્માદ છે, જેઓ એ દેખીતી રીતે તેના ક્ષેત્રમાં સર્વોચ્ચ ઉમરાવવર્ગ પ્રાપ્ત કર્યો છે.
આ વિરોધાભાસનો ઉકેલ લાવી શકાય છે. હકીકત એ છે કે “ઇસ્કોન” ભારે દ્વિભાજીત છે. આ ૧૯૭૮ ની વસંત ઋતુમાં મોટા પાયે શરૂ થયું હતું. સત્તા વગર, અગિયાર વેષધારી મહાભાગવતોએ ગવર્નિંગ બોડી કમિશન ની સત્તા દ્વિભાજીત કરી હતી. ચોવીસ અમલદારો બેઠકમાં હાજર હતા, અને તેમને રદ કરવા અગિયાર વેષધારીઓ પાસે મત હતા નહિં-પરંતુ તેઓ ને આમ કરવાનું ન હતું. તેર અન્ય કમિશનરો સંયુક્ત ન હતા અને તેમાંના ઓછામાં ઓછા કેટલાકે ડર અનુભવ્યો હતો.
એવા તરીકે, આચાર્ય બોર્ડ બનાવવામાં આવ્યો હતો–સંપૂર્ણપણે અનધિકૃત. અગિયાર ઝોન બનાવવામાં આવ્યા હતા—સંપૂર્ણપણે અનધિકૃત. તે અગિયારને મહાભાગવત જેમ ઓળખવામાં આવ્યા હતા, કે જે તેઓ કંઈપણ હતા નહિં. એમ કહેવામાં આવ્યું હતું કે આ અગિયાર દીક્ષા ગુરુઓ તરીકે પ્રભુપાદ દ્વારા નિમવામાં આવ્યા છે, જોકે આ દાવો નો કોઈ મજબૂત પુરાવો હતો નહિં
અન્ય શબ્દોમાં, ત્યાં હંમેશા રહ્યુ છ–ખાસ કરીને તે સમય થી—“ઇસ્કોન” માં એક શિકારી ચુનંદા ની માન્યતા, ચીટર્સ અને ચીટીડ ની, કેની પાસે છે અને કેની પાસે નથી, તેની એક સોસાયટી બની ગઈ છે. તે આ દિવસ સુધી ચાલુ રહે છે. ત્યાં એવા છે જેની શ્રેષ્ઠ તરીકે માન્યતા છે અને તે લોકો, જેઓએ તે મહાન ને સેવા આપવી જોઈએ. “ઇસ્કોન” માં ભાગ્યે જ મધ્યમ વર્ગ છે, જોકે જેઓ મોટા દાન આપે છે તેઓ ને ગ્રે વિસ્તારની અંદર અમુક સ્થિતિ પૂરી પાડવામાં આવે છે.
છેતરપિંડી દરેક પાસાંઓ અને દરેક સ્તરે સંપ્રદાયમાં વ્યાપત જોવા મળે છે. બનાવટી ગુરુઓ અને અસરહીન જી.બી.સી. નો સળો કરે એવો પ્રભાવ કશું અંતે પૂર્ણવિરામ પામતો નથી. ચુનંદા માટે, તમામ વસ્તુઓ તેમના આનંદ ની દ્રષ્ટિએ નક્કી કરવામાં આવે છે. જ્યારે ભગવાન કેન્દ્ર છે, ત્યારે માણસ નાનો છે, પરંતુ “ઇસ્કોન” સાથે આવો કિસ્સો નથી. ગુપ્ત અસ્તિત્વવાદ તેના મોટા શ્વાનને કેન્દ્રીય બનાવે છે, અને જ્યારે તેઓ ની પૂજા કરવામાં આવે છે-અને આંદોલનભરમાં આને મજબૂત પ્રોત્સાહન આપવામાં આવે છે-તે ખરેખર આત્મકેન્દ્રી મૂર્તિપૂજા નું એક સ્વરૂપ થઈ જાય છે. ગુપ્ત અસ્તિત્વવાદ આમા ખૂબ આનંદ માને છે.
જોકે, તે વસ્તુને ઊંચકી રાખવા વિવિધ ખોટી માન્યાતાઓ ને રક્ષિત રાખવી પડે છે. આમ માત્ર હલકા શિષ્યો વાસ્તવમાં આ વસ્તુ દ્વારા છેતરાઈ જાય છે, કારણકે હલકા ગુરુઓ-અને “ઇસ્કોન” ના તમામ ગુરુઓ તેવા જ છે-નિષ્ઠાવાન અને ગંભીર લોકોની (ખાસ કરીને જ્યારે તેઓ વાસ્તવિક જ્ઞાન અને વાસ્તવિક હકીકત ને સંપર્ક કરે છે) નિષ્ઠા ધરાવતા નથી. ધર્મનિરપેક્ષ અસ્તિત્વવાદીઓ આગ્રહ કરે છે કે સમર્પિત અસ્તિત્વવાદીઓ પોતાને
છેતરે નહિં, પરંતુ તેને સામે કોઈ મનાઈ હુકમ નથી કોઈ અન્ય ને છેતરવા માટે, ખાસ કરીને જ્યારે તે પોતાના હેતુઓ અને નિર્ણયને વધારે સેવા આપે છે. “ઇસ્કોન” ના ગુરુઓ જોકે તેઓ આધ્યાત્મિક શિક્ષકો નથી, ખરેખર છેતરપિંડી ના માસ્ટર છે, બધા કામણ કરનારા છે.
તેઓ ને પૂર્વાયોજિત જોખમો લેવા ગમે છે, તેમ છતાં આવા કૃત્યો ક્યારેક ગુનાખોરી સરહદ પર ફર્યા કરે છે. સાર્વત્રિક મેનેજમેન્ટની સંબંધમાં (દેવતાઓ) તેઓ બધા ગુનેગારો છે. હજુ પણ કારણકે તેમના ઉપાસકો તેમને ભગવાન માને છે, “ઇસ્કોન”ના નેતાઓ પાસે, તેમને આ વિચારના ભ્રમથી દૂર કરવાની સહેજ કોઈ ઝોક નથી. આ પુરુષો એવી કલ્પના કરે છે કે તેઓ મર્યાદિતપણે, બદ્ધ જીવની સિમા થી વિકાસ પહેલાં સ્થિર થઈને છટકી ગયા છે-ચોક્કસપણે તેઓ ભૂલી ગયા છે કે તેઓ તે છલાંગ ખૂબ લાંબા સમય પહેલાં મારી હતી. તેથી તેઓ વિચાર કરે છે, તેમની સંપ્રદાય ને ઊંચકી રાખવા અસરકારક ખોટી માન્યતાઓ સાથે બહાર આવે છે, તે સંપૂર્ણ સારી રીતે જાણીને કે તમામ ડૉમિનૉઝ, જો યોગ્ય સંજોગો આપવામાં આવે, કોઈપણ સમયે ગબડી પડી શકે છે અને સંપૂર્ણ તોડી પાડવામાં, પરાકાષ્ઠાએ પહોંચશે.
તેઓ તેમના શિષ્યોને છેતરવામાં અંતે નિષ્ણાત બની જાય છે, તેમના ગુરુભાઈઓ ને છેતરવામાં (જેઓ છેતરાયેલા રહે છે), નીચા સોપાનક ને છેતરવામાં, અને સૌથી અગત્યનું ત્રીજા સોપાનક ટ્રાયમ્પ્ફલિસ્ટો ને ક્ષુબ્ધ રાખે છે, જે માનતા હોય છે કે “ઇસ્કોન” વિશ્વને લઇ જવા નિર્મિત કરેલી છે. હલકા ગુરુઓ અને હલકા શિષ્યો, જેમ માનવામાં આવે છે તેમ આવી કોઇ વસ્તુ કરી શકવાના નથી, પરંતુ આ યુગમાં કેવી રીતે માનવતા પતિત થઈ ગઇ છે, તે જો ધ્યાનમાં લઇએ તો કશું પણ શક્ય છે. ખરેખર, આ અસ્તિત્વવાદ નું એક મુખ્ય સિદ્ધાંત છે, અને આ “ગુરુઓ“ વધુ ઉત્સાહી બને છે જ્યારે તેઓ આ હકીકતને ધ્યાનમાં લે છે. સરવાળે, તેઓ તેમના શિષ્યો ની આંખો માં બધા પ્રમાણિક વ્યક્તિઓ છે જે એક ક્ષણ માટે ક્યારેય એવું માને નહિં કે તેમના નેતાઓ ખરેખર ગુનેગારોની ટોળકીએ છે.
ખોટી દિશા માં આ મુવમેન્ટ
“કામદારોની સારીનરસી પ્રવૃત્તિઓ માટે કારખાનાનો માલિક જવાબદાર નથી, પણ કામદારો પોતે જવાબદાર છે.” ભગવદ્ ગીતા, ૪.૧૪, ભાવાર્થ
“આપણી ફરજ છે, તેથી ખૂબ ખૂભ કાળજી રાખવી. વ્યક્તિગત મહત્વાકાંક્ષા તે જ ઝેર છે.” – સત્યભામ ને પત્ર, નવેમ્બર ૧, ૧૯૭૦
“માણસ બીજું કંઈ નથી પરંતુ તે શું પોતાને બનાવે છે તે જ છે…આમ અસ્તિત્વવાદનું પ્રથમ પગલું દરેક માણસ ને, તે શું છે એ બાબત પરિચિત બનાવાનો છે અને તેમના પર તેમના અસ્તિત્વની સંપૂર્ણ જવાબદારી મૂકવી…તમે વસ્તુઓ લેવાની છે, જેમ છે તેમ. વધુમાં, એમ કહેવું કે આપણે ગુણો નું નવસર્જન કરીએ તેનું બીજું કોઇપણ અર્થ નથી અથવા આ જીવન નો કોઇ પૂર્વસિદ્ધ અર્થ નથી. એ આપણા ઉપર છે તેને કોઇ અર્થ દેવાનો અને ગુણ બીજું કંઈ નથી પણ તમે જે અર્થ દેવા પસંદ કરો.” સાત્રે, અસ્તિત્વવાદ એક હ્મુમનીઝમ છે.
તેમ નથી કે “ઇસ્કોન” દ્વારા ઉકેલ માટે રજૂ કરેલું બધું ખોટું છે, તે એ છે કે આ સંપ્રદાય દ્વારા આગળ વધાવેલું બધું તેના અનુયાયીઓ ને તમામ સ્તરે બાંધે છે, તેમને ખોટી દિશામાં આગળ વધવા પ્રેરના આપે છે. બંને ધર્મનિરપેક્ષ અને ગુપ્ત અસ્તિત્વવાદ નો પાયો એક ભ્રામક વ્યક્તિગત સાર, એક કહેવાતા સેલ્ફ માં જોવા મળે છે જે પોતાના એકાકી વિશ્વ અંદર અહીં અને હવે એકરસ છે. “ઇસ્કોન” પ્રચાર કરે છે કે પાશ્ચાત્ય માણસ માત્ર ભ્રમ ની એક સ્થિતિમાં છે, અને દરેક ભક્ત આ સાથે સંમત થાય છે. તેમ છતાં “ઇસ્કોન” ના સભ્યો સતત સ્વતંત્રતા ની ગેરફાયદે, ઉપયોગ કરે છે, બંને વ્યક્તિગત રીતે અને સામૂહિક; તેઓ આધ્યાત્મિક જવાબદારીને આ ભ્રમ સાથે બદલીને, છટકી જાય છે. કે શાશ્વત વિશ્વ માટે તેમની ટિકિટો પહેલાથી જ કહેવાતા મહાન નેતાઓ ની સેવા દ્વારા પંચ થયેલી છે, જે નેતાઓ શ્રીલ પ્રભુપાદના એકમાત્ર પ્રતિનિધિઓ મનાય છે.
“ઇસ્કોને” પોતાની આધારભૂત ગુણ સિસ્ટમ બનાવી છે, જે શ્રીલ પ્રભુપાદ દ્વારા પ્રચારિત કરેલા ગુણોની દૂષિત પ્રતિબિંબ છે. અસ્તિત્વવાદીઓ જેમ, તેના નેતાઓ એવું માને છે કે તેઓ સંપૂર્ણ માણસને રબર સ્ટેમ્પ કરી શકે છે, પ્રથમ નિમણૂક દ્વારા, પછી મત દ્વારા, પછી અધિકૃત નિષેધ ને ટાળવા થી અને છેલ્લે એક નો ઓબજેક્શન પ્રમાણપત્ર મારફતે. જેમ સાત્રે અને કેમસ, અસ્તિત્વમાં રહેલા માણસ પહેલાં એક આવશ્યક એન્ટિટીમાં માનતા ન હતા, “ઇસ્કોન” ના ગુરુઓ માનતા નથી કે તેઆએે તેમના પોતાના કર્મી જીવને કાબૂમાં લેવાનો હોય છે. તેના બદલે, તેઓ માને છે કે અસરહીન જી.બી.સી. પર સ્થિતિ સુરક્ષિત કરવાથી અને/અથવા સંસ્થાગત ગુરુ તરીકે કમિશન દ્વારા મંજૂરી મેળવવા થી સાર પ્રાપ્ત થાય છે.
અસ્તિત્વવાદના કોઈ પ્રથમ સિદ્ધાંતો નથી, અને, તમામ વ્યવહારુ હેતુથી આ જ બાબત હવે “ઇસ્કોન” માં સાચી ધરાવે છે. બધા વર્તમાન સિદ્ધાંતો ત્યાં કોઈપણ સમયે જી.બી.સી. દ્વારા સુધારો અથવા સંપૂર્ણ બદલવાનો વિષય છે. જે ટોચ પર છે. તેઓ દ્વારા ન જાહેર કરેલો સૂત્ર આમ છે: “મારું વ્યક્તિત્વ પ્રથમ; દરેકનું બીજું.” અલબત્ત જી.બી.સી. દ્વારા તમામ આવા આત્મરતિઓને ઠપકા ટાળવા જોઈએ, પરંતુ એકવાર જો કોઇ “ઇસ્કોન” નેતા એક શ્રેષ્ઠ સ્તર સુધી પહોંચી જાય છે, આવી અવગણના સરળતાથી પ્રાપ્ત થાય છે.
તેમના ડિવાઇન ગ્રેસ આ કોઇપણ માટે જવાબદાર નથી; તે ક્યારેય ન હતા, અને ક્યારેય થશે નહિં. કે તે જી.બી.સી.એ નિર્ણય લીધો છે, ખોટી રીતે, તે નક્કી કરવા કે સત્ય શું છે, એ તેની પોતાની ખોટી પસંદગી છે. કે જી.બી.સી.એ પોતાને એક ઘટાડી ન શકાય તેવા વાસ્તિવિકતાનું એક અંતિમ પ્રમાણભૂત બનાવ્યું છે, તે તેનું, પોતાનું અસ્તિત્વને લાગતું નિર્ણય છે, જે ઘણા લાંબા સમય પહેલાં બનાવ્યું હતું. તે જવાબદારીને ટાળી શકશે નહિ જે આ નિર્ણય સાથે આવશે, તેમ છતાં તે દરેક પ્રયત્ન કરે છે આમ કરવા જ્યારે પણ ત્યાં કંઈ ભાંગી પડે છે, એટલે કે તે નાળિયેર શોધવામાં નિષ્ણાત છે. અલબત્ત, તે નબળા લોકો પતિત થઈ જાય છે માત્ર એટલા માટે કે તેઓ જી.બી.સી.ના ગુલામ થવા ઇન્કાર કરે છે, જે વાસ્તવમાં તેમના દૈવી ક્રેડિટે જાય છે. તેઓની ભાગ્યે જ, જો આ ન્યૂનતમ બહાદુરી માટે પ્રશંસા કરવામાં આવે છે, અલબત્ત બહુ મોડું, તે ફક્ત વિકર્મિક પ્રતિક્રિયા નું ભાગ છે જે પોતાને “ઇસ્કોન” ની બંધ સંડોવણી સાથે જોડે છે.
અમે જેમ ધ્યાન દોર્યું છે વારંવાર અમારા લેખોમાં, તેની મુખ્ય અજાણતા યુ.એમ.એ.-ગુમ્મા, એટલે કે, તે વિચાર છે કે જી.બી.સી. કૃષ્ણ ચેતનાની અંતિમ સત્તા છે. સૂક્ષ્મ ભેદ કરનારું બિંદુ, વિલમાં ત્રણ શબ્દ વર્ણનાત્મક ના રૂપમાં શોધી શકાય છે, એટલે કે “અંતિમ સંચાલકીય સત્તા”. આ જી.બી.સી. તેના સ્વ-સેવા આપનાર માર્ગે દાવો કરે છે કે “સંચાલકીય” દરેક સ્તર પર બધા પર લાગુ પડે છે.
જોકે, તેમના ભ્રમણાની મર્મ એ છે કે પ્રભુપાદે જે સત્તા જી.બી.સી. માં રોકી હતી તે અચૂક હતી; હકીકતનો મુદ્દો એ છે કે ચોક્કસપણે કિસ્સો આમ ન હતો. કે કમિશન હંમેશા કામચલાઉ હતી તે, તેમના પત્રો દ્વારા સાબિત કરી શકાય છે. તે ડાયરેક્શન ઓફ મેનેજમેન્ટ દસ્તાવેજ દ્વારા પણ દર્શાવી શકાય છે, અને તેમ જ એપ્રિલ ૧૯૭૨ માં, તેમના જી.બી.સી. ની સસ્પેન્શન દ્વારા. કારણકે આ બે વિષયોનો અન્ય જગ્યાએ વર્ણન થયો છે, તો હવે આપણે તેમના ફક્ત સાત પત્રોમાં અમુક અવતરણો પર નજર ફેરવશું:
૧) “જી.બી.સી. સભ્યો ફક્ત એ જોવા માટે છે કે વસ્તુઓ ચાલ્યા કરે છે. અન્ય કેન્દ્રોને પ્રમુખ, સચિવ, વગેરે મળ્યા છે અને તેઓ વિખૂટા સંચાલન કરી રહ્યા છે. તે સૂત્ર છે. તો કેવી રીતે છે કે જી.બી.સી. અંતિમ સત્તા છે? તેઓ ફક્ત એ તપાસવા માટે છે કે વસ્તુઓ સારી રીતે ચાલ્યા કરે છે, ફક્ત તે જ.” ઉમાપતિ ને પત્ર, જુલાઇ ૯, ૧૯૭૧
૨) “પ્રેસીડન્ટ, ટ્રેઝરર, અને સચિવ કેન્દ્રની વ્યવસ્થા કરવા માટે જવાબદાર હોય છે. જી.બી.સી. એ જોવા માટે છે કે વસ્તુઓ સરસ ચાલ્યા કરે છે પરંતુ પૂર્ણ સત્તા જાળવી નહિં. તે જી.બી.સી. ની શક્તિ નથી…એક જી.બી.સી. સભ્ય તેની સત્તા અધિકારક્ષેત્ર બહાર જઈ શકે નહિં.” ગિરિરાજ ને પત્ર, ઓગસ્ટ ૧૨, ૧૯૭૧
૩) “હું ખૂબ જ વ્યગ્ર થયો છું કે તમે બધાએ શા માટે આવું કર્યું છે. મેં મૂળ બાર જી.બી.સી. સભ્યોને નિમણૂક કરેલા છે અને મે તેમને તેમના વહીવટ અને સંચાલન માટે બાર ઝોન આપ્યા છે, પરંતુ ફક્ત કરાર દ્વારા તમે બધું બદલી નાખ્યું છે.” રૂપાનુગ ને પત્ર, એપ્રિલ ૪, ૧૯૭૨
૪) “હું અહીં નહિં હોઉ ત્યારે શું થશે? શું જી.બી.સી. દ્વારા બધું નકામું બનાવી દેવામાં આવશે?” હંસદૂત ને પત્ર, ઓગસ્ટ ૧૧, ૧૯૭૨
૫) “મેં જી.બી.સી. બનાવી મને રાહત આપવા માટે, પરંતુ જો તમે આવી રીતે કરો તો રાહત ક્યાં છે? તે મારા માટે ચિંતા છે. આ મુશ્કેલી છે કે જેમ જલ્દી કોઇને શક્તિ મળે છે તે તરંગી બને છે અને બધું બગાડી નાખે છે. હું શું કરી શકું?” હંસદૂત ને પત્ર, સપ્ટેમ્બર ૧૨, ૧૯૭૪
૬) “પરંતુ મશ્કેલી એ છે કે આપણા જી.બી.સી. ના પુરુષો માયાના શિકાર બને છે.” જયતીર્થ ને પત્ર, ડિસેમ્બર ૧૬, ૧૯૭૪
૭) “હવે જી.બી.સી. શું ગુરુ મહારાજ કરતાં વધુ બની ગઈ છે? જો ફક્ત જી.બી.સી. પાઉન્ડ, શિલિંગ અને પેન્સ સંભાળવા માટે છે. જી.બી.સી. આધ્યાત્મિક જીવન બાબત ધ્યાન રાખતી નથી. તે ખામી છે.” આલાનાથ ને પત્ર, ૧૦ નવેમ્બર, ૧૯૭૫
અહીં આપણે સ્પષ્ટપણે જોઈએ છે કે પ્રભુપાદે જી.બી.સી. ને ક્યારેય અંતિમ અથવા તમામ જેમાં સમાઈ એવી સત્તા ધરાવે એમ માન્ય કરી ન હતી, અને આ સત્ય બન્ને તેમના પ્રગટ હાજરી દરમ્યાન અને પછી પણ લાગુ પડે છે. તેમણે નોંધ્યું હતું કે તેમના સભ્યો પોતે નિયમિત માયાના શિકાર બની જતા હતા, અને કે તેઓ આધ્યાત્મિક જીવન બાબત ચિંતિત ન હતા—પોતાના માટે અથવા કે તેઓ જેના પર રાજાધિરાજ કરતા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ તરંગી હતા અને આમ બધું બગાડી શકે છે; આ હવે દેખાય એવું અનુમાન છે.
તેમણે ખાસ નોંધ્યું હતું કે જી.બી.સી તેની સત્તા ક્ષેત્ર અંદર એકંદરે કાર્ય કરે; જે સંપૂર્ણ હોય છે તેની આવી કોઈ પ્રતિબિંબ હોતી નથી. બોર્ડ ખરેખર એક વોચડોગ કરતા વધુ હતી, તે એ જોવા માટે હતી કે તેમના સમગ્ર આંદોલન અંદર વસ્તુઓ સરસ રીતે ચાલ્યા કરે છે. તેમણે સીધે સીધું જ જણાવ્યું હતું, ઓછામાં ઓછા એક પ્રસંગમાં, કે બોર્ડે પરસ્પર કરાર દ્વારા (તેના મત દ્વારા) બધું બદલાવી નાખ્યું છે. શું તે અવતરણોમાં, કોઇપણ આવા નિવેદનો સૂચવે છે કે તેમના ડિવાઇન ગ્રેસે આ જી.બી.સી.ને અચૂક અને નિરપેક્ષ તરીકે માન્યતા આપી હતી?
દેખીતી રીતે, ગુપ્ત અસ્તિત્વવાદીઓ, તેમના ઉપર આવા દબાવ મૂકવાથી જરાય સંતુષ્ટ થશે નહિં-અને, તે ધ્યાન દોરવું જોઈએ કે જો તેઓ કોઇપણ કહેવાતા કમિશનના સભ્યો હોય તો તે બોર્ડ પણ તેની સંપૂર્ણ સત્તામાં પ્રતિબંધિત હોવી જોઈએ નહિ. તેઓ તેમના સંપૂર્ણ આત્માભિવ્યક્તિની વ્યક્તિગતતા, કોઇપણ દ્વારા અવરોધ ઉભી કરે તે માંગતા નથી-ગુપ્ત અસ્તિત્વવાદ દ્વારા આદેશિત અને દાયકાઓ સુધી ઘણા અત્યાચારી નિર્ણયો દ્વારા મજબૂત બનેલો-ખાસ કરીને તેઓ દ્વારા, તેઆ જેમને માને છે, કે ફક્ત તેમના ઉપર શાસન અર્થ માટે છે. સ્વ સાર, બંને ધર્મનિર્પેક્ષ અને ગુપ્ત અસ્તિત્વવાદ અનુસાર માત્ર નિર્ણયના માધ્યમ દ્વારા બનાવો અને વ્યક્ત કરવો જોઈએ. એકવાર તે પ્રતિબદ્ધતા બનાવવામાં આવે છે, તેથી તે વાસ્તવિક રીતે સાબિત કરવી જ જોઈએ. આ “ઇસ્કોન” ના મોટા શ્વાન માને છે કે તેઓએ આ નિર્ણય કર્યો છે અને કોઇને પણ તેમના માર્ગે આવાની મંજૂરી નથી-તેનાથી વિપરીત વસ્તુનિષ્ઠ પુરાવો શાપિત છે!
વાસ્તવિક ભક્ત તેના મનની દર્પણ ના ધૂળને સાફ કરવામાં રોકાયેલો હોય એમ માનવામાં આવે છે. આ પરિપૂર્ણ કરવા માટે, તેમણે સતત પોતાની જાતને પૂર્ણ વ્યક્તિ, તેમના ગુરુ પહેલાં નમ્ર બનવું જ જોઈએ. તેમણે તેમના ગુરુના આદેશો સ્વીકારવા જ જોઈએ એવા તરીકે જે તમામ યોગ્ય નિર્ણયો ધરાવે છે. અસ્તિત્વવાદ સંપૂર્ણપણે અલગ દ્રશ્ય રજૂ કરે છે, એટલે કે એકવાર તમે તમારો નિર્ણય નક્કી કરો-એકવાર તમે નક્કી કરો તમે કોણ છો (તમારો કહેવાતો સાર)-પછી તે પસંદગીના માર્ગે કંઈજ ને પણ ઊભા રહેવાની મંજૂરી આપવી જોઇએ નહિં.
આ કૃષ્ણ ચેતના પ્રમાણભૂત નથી અને “ઇસ્કોન” નેતાઓ, જેઓએ આ નીંદણ અહંભાવી રીતે વધવા દીધી છે, તેઓને બહાર પાડવા જ જોઈએ. તેઓ નાયકો નથી અને તેઓ શું કર્યું છે તે અમે ભૂલી નથી ગયા. તેઓ શું કર્યું છે તે માટે તેઓ ને ચુકવણી કરવી પડશે. તેઓ ને સમજવું પડશે કે તેમના મોટા પ્રમાણમાં દુર્નિવાર્ય નિર્ણયો, અનધિકૃત રહ્યા છે અને તેને કોઇને પર મજબૂરી કરવાથી તેઓ કોઈ ક્રેડિટ માટે બિલકુલ લાયક નથી.
“પરંતુ જો તેઓ ખોટો નિર્ણય લે છે, તો તેમની ક્રિયાનો મૂલ્ય શું છે? શલભ ખૂબ શૂરતા અને હિંમતથી આગ માં જશે. શું તે ખૂબ જ સારો નિર્ણય છે?” પ્રભુપાદ, સાત્રે ઉપર વિવેચનાત્મક નિબંધ
ભીનું સ્ટૂલ, સુકુ સ્ટૂલ
“આ દુનિયામાં શુભ અને અશુભ વસ્તુઓ છે એ માનસિક ખ્યાલ છે, કારણ કે આ ભૌતિક જગતમાં કંઈ શુભ નથી, બધું જ અશુભ છે. દુન્યવી વસ્તુ પરનું ભૌતિક આવરણ પોતે જ અશુભ છે અને તેને આપણે શુભ ધારી લઈએ છીએ.” ભગવદ્ ગીતા, ૧૦.૩, ભાવાર્થ
“ભીનું સ્ટૂલ અને સુકુ સ્ટૂલ જેમ. સ્ટૂલ સ્ટૂલ છે, પરંતુ કોઇ કહે છે કે ભીનું સ્ટૂલ સુકા સ્ટૂલ કરતા સરસ છે. આ સરસ અને ખરાબ શું છે? કોઈ સ્ટૂલ નું ટોચ સુકુ છે અને તદ્દન નીચેનું ભાગ ભીનું છે, પરંતુ તમે કોઇ પણ રીતે ગણો, આ ભૌતિક જગત સ્ટૂલ છે, અને તેને છોડી દેવું જોઈએ.” ડૉક્ટર વુલ્ફ ને પત્ર, મે ૨૦, ૧૯૭૬
મિસ્ટર ઓરેન્જ: (ફલોર માં આફ ભરવી જ્યારે રક્તમાં આવરાયેલ)
મિસ્ટર વ્હાઈટ: ગેટવે દરમિયાન ઓરેન્જે ગટમાં એક લીધી હતી.
મિસ્ટર પિંક: શું તે ખરાબ છે?
મિસ્ટર વ્હાઈટ: જેમ શાના વિરુદ્ધ? સારું?
રિસર્વોઇર ડોગ્સ
વાસ્તવિક ઇસ્કોન આંદોલન અમુક સમય માટે શાંત રહેવામાં આવ્યું છે. શું તે (કોલસાનો એક પર્વત અંદર હીરો ની જેમ) આવરી લેવામાં આવ્યું છે અથવા શું તે વિધ્વંસ અને બગડી ગયું છે તે અન્ય સમય માટે બીજી ચર્ચા છે, મોટા ભાગે શૈક્ષણિક છે. “ઇસ્કોન” એક સંગઠિત ધર્મ છે, ભારે હિંદુઆઇઝ્ડ છે, અને તેને માન્ય કરવું જોઈએ કે તે કેવી રીતે આધ્યાત્મિક રૂપે નકામી છે અને ખરેખર, સંભવિત, જોખમી છે.
જ્યોર્જ હેગેલે માન્યું હતું કે સંગઠિત ધર્મ સામાજિક ઔચિત્યનો એક ગૌણ પેદાશ છે, અને આ અંતે વ્હાઈટ સામ્યવાદ તરીકે પશ્ચિમ યુરોપમાં જાણીતી બની હતી. બાહ્ય રૂપે જે ઇમાનદારી જેમ દેખાતું હતું, તેને પાર જોવા પછી તેમણે માન્યું કે સંગઠિત ધર્મ વર્ગ સંઘર્ષને પ્રોત્સાહન આપે છે-એક દેખીતા ધર્મનિષ્ઠા પડદા પાછળ છુપાયેલ-જેને હવે આપણે “પુક્કા” પ્રોફાઇલ કહીએ છીએ, તે એનો ઉદાહરણ છે. તેમણે પછીના વૈદિક સમયના કુખ્યાત બ્રાહ્મણોને તેમના સમાજના મધ્યમ વર્ગ સાથે સરખામણી કરી હતી જેઓ નીચલા વર્ગના શ્રમને ખાઈને નિર્વાહ કરતા હતા. હેગેલે માનવ સમાજમાં અંતિમ મુદ્દો, અધિક્રમિક હૅવ્ઝ અને હૅવ-નૉટ્સ વચ્ચે એક સંઘર્ષ તરીકે જોયો, શોષણ કનારાઓ અને શોષિત વિરુદ્ધ, એટલે કે, જેઓ તે વિકૃત વૈદિક સંસ્કૃતિમાં નીચલા ક્રમે હતા.
આ વિષે આપણે પાઠ શીખવો જોઈએ, એટલે કે આપણે વૃક્ષોને અગાઉથી આપણે તરફ આવતા જોવા જોઈએ. આપણે માત્ર વૃક્ષોને સંપૂર્ણ, પસાર થઈ ગયા પછી, જોઈને સમાવિષ્ટ થવું જોઈએ નહિં; હવે તે સમય છે આગળ સામનો કરવાનો! “ઇસ્કોન”ના ગુપ્ત અસ્તિત્વવાદીઓએ જે પરિણામો પેદા કર્યા છે તેના ઉપર પ્રભુત્વ મેળવવા તેઓ કોઇપણ પરિસ્થિતિ સાથે અનુકૂલિત થઇ જશે-આની જાહેરાત સુધારણા જેમ કરવામાં આવશે. આપણે આવા ઉપરછલ્લા અભિવ્યક્તિઓને પોતાને મૂંઝવણમાં નાખવાની પરવાનગી આપવી જોઈએ નહિં. કારણકે તેમનો એક ગુરુ હવે અનધિકૃત બી.બી.ટી.(આઈ) બદલે કૃષ્ણ બુક્સ, ઇન્ક દ્વારા મુદ્રિત પુસ્તકો વિતરણ કરે છે, તો તે કોઇ ધમાકેદાર સુધારણા માટે અમુક પ્રકારની ઉજવણી માટે કારણ હોવો જોઈએ નહિં.
મધ્ય એંસીના દાયકા માં, બીજા પૂરવર્તનના ઊંચાઇ દરમિયાન, “ઇસ્કોન” ગુરુઓ તેમના ઉચ્ચ ભવ્ય બેઠકો છોડવા સંમત થયા હતા. તે સમયે પણ, લેવડદેવડ થોડી વધુ સુસંસ્કૃત બની હતી. તેમ છતાં, વસ્તુના ધબકારની માં થોડો ફેરફાર થયો, જો તે અગર બદલાયો જ હોય તો. હવે તે ઊંચો સમય છે, “ગમે તે રીતે” રિવાજ ને છોડી દેવાનો, દા.ત., ગમે તે રીતે, જી.બી.સી. ની આધ્યાત્મિક સત્તા, ઘણા નોંધપાત્ર ફેરફારો હોવા છતાં સતત ચાલતી રહી છે. ગમે તેમ કરીને, બધા નવા લોકો યથાર્થપણે દીક્ષિત છે, ભલે એક અથવા વધારે કહેવાતા દીક્ષા-ગુરુઓ છોડી ગયા છે (વધુ સંપૂર્ણપણે કોઇ જારિણી સાથે રસ સ્વાદ કરવા માટે, જે તેઓ સમગ્ર સમય માં માણી રહ્યા હતા). ગમે તેમ કરીને, વસ્તુઓ ઠીક થઈ જશે, અને અમારો આંદોલન (“ઇસ્કોન”) સમગ્ર વિશ્વમાં, દરેક નગર અને ગામ માં તેનો પ્રભાવ ફેલાવશે!
પ્રભુપાદે જણાવ્યું હતું કે આપણે ભૌતિક વિશ્વ વિશે નિરાશાવાદી અને આધ્યાત્મિક વિશ્વ વિશે આશાવાદી રહેવું પડશે. “ગમે તે રીતે” રિવાજ શત પ્રતિશત ભૌતિક વિશ્વનો અભિન્ન અંગ છે. ગાયો ને લાગતું અપવાદ ને એક બાજુએ કરીએ, તો સૂકા સ્ટૂલમાં નહિં તો શુદ્ધતા અથવા કે કિંમત છે; આપણે કારણો ખોળી કાઢવાને બંધ કરી દેવું જોઈએ કે “ઇસ્કોન” “ગમે તેમ રીતે” કટોકટી માંથી સહીસલામત પાર ઊતરશે અને શુદ્ધ અને અદ્ભુત બનશે.
અંત ની ભ્રમણા
“જેમ જૈમિનીએ મોટે ભાગે વૈદિક સત્તા નું સમર્થન કર્યું હતું-પરંતુ વ્યવહારિક રીતે, વૈદિક તારણોની એક વિકૃત આવૃત્તિ પચારિત કરી હતી-એ જ રીતે, માયાવાદી ગુરુઓ તેમના અપ્રગટ બોદ્ધ ધર્મને સ્થાપિત કરવા વૈદિક સાબિતી રજૂ કરે છે. આમ તેઓ વેદો ના સાર ને અસ્પષ્ટ કરે છે જે ભક્તિમય સેવા નું વિજ્ઞાન છે.” ભક્તિવિનોદ ઠાકુર, શ્રી હરિનામ ચિંતામણી
“વસ્તુઓ પોતાની જાત કરતા વધારે વિરામ ના તબક્કાએ પહોંચી શકે છે. એટલે કે, તેઓ હાનિ ની એક પદવી પ્રાપ્તિ શકે છે કે જેમાં તેમના અસ્તિત્વનું મૂલ્ય શૂન્ય-અસ્તિત્વ કરતા ઓછી કિંમત ધરાવે છે, એક હાલત જ્યાં બદલી, નુકસાનકારક લાલચ બની જાય છે.” મૅસીડોનિયા ફર્નાન્ડીજ
રેન્ડલ બ્રેગ: મેં તમને કહ્યું હતું, શેરિફ, તમે મને ક્યારેય લટકાવશો નહિં.
શેરિફ કોલ: ક્યારેય હજી સુધી અહીં નથી.
અપલૂસા
આ મધ્ય એંસીના દાયકામાં, એક જી.બી.સી. ગુરુએ તેમના ગુરુભાઇને પૂછ્યું જે એક પ્રભાવશાળી ગુરુ હતો અને તેનો ઝોન લઈ લેવામાં આવ્યો હતો અને તે સમયે તેના શિષ્ય સાથે રહેતો હતો કે શું હમણા સુધી તે નીચે પહોંચી ગયો હતો. ભૂતપૂર્વ “ઇસ્કોન” ગુરુ, જે તેના ઝડપી બુદ્ધિ માટે જાણીતો છે, એકદમ જવાબ આપ્યો, “તે તળિયા વિનાનું છે, છે કે નહિં?” “ઇસ્કોન” દ્વારા બિનગણતરીલાયક અપરાધો હજી લાંબા માર્ગે જશે કે જેની પહેલાં તેઓ બહાર પડશે અને કોઇપણ જે આ જોવા માટે ઇનકાર કરે છે તે ફક્ત પોતાની ભ્રમણા બહાર ધકેલે છે. જો તમે આશા ની વિપરિત આશા ધરાવાનું ચાલુ રાખવાના છો કે આ સંપ્રદાયની અંધકાર, કોઈક અથવા અન્ય રીતે, ટૂંક સમયમાં દૂર થઈ જશે, તો ફરીથી અનુમાન કરશો!
કિલર “ઇસ્કોન” સોર્સ કોડ સંસ્થાકીય રીતે કામ કરે છે જે સંપૂર્ણ સત્યને અસ્પષ્ટ કરે છે, મુખ્યત્વે તેના નેતાઓના પ્રભાવ મારફતે સંચારિત થાય છે, જેમાંથી લગભગ તમામ તેના વાઈરસ અને ટ્રોજન સાથે સંતૃપ્ત છે. જ્યારે આપણે “ઇસ્કોન” ને આપણા માર્ગદર્શિકા તરીકે સ્વીકારીએ છીએ, ત્યારે આપણે, હકીકતમાં બંને શ્રીલ પ્રભુપાદ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ના સુપ્રીમ નિયંત્રણને નકારીએ છીએ. પરિણામે આપણું જીવન અસ્વસ્ત બની જાય છે, ઓછામાં ઓછું છેવટે.
શંકા વિના, આપણે તે જોવા મળ્યું છે જે અરાજકતા “ઇસ્કોને” વર્ષો દરમિયાન પેદા કરી છે. શું વિકર્મીઓ તે માનવા તૈયાર થશે કે આ સંપ્રદાય તેમના માટે એક આદર્શ ધોરણ સુયોજિત કરી શકીશે અને તેથી તેમને સતત અધમ ઇતિહાસથી મુક્ત કરી શકીશે. અસામાન્ય વસ્તુઓ કલિ-યુગ દરમિયાન થઈ છે અને અમે આ વિષયને આ છ-ભાગ શ્રેણીના છેલ્લા બે વિભાગોમાં લઈશું.
અસ્તિત્વવાદ રજૂ કરે છે કે માણસ કોઇ ચોક્કસ સ્વભાવ ધરાવતો નથી, પરંતુ જો તે આધારભૂત હોય અને સ્વ-છેતરપિંડી થી મુક્ત હોય તો, તે તેના સર્જન માં સતત રોકાયેલો છે. આ જ છે, જે ખાસ કરીને “ઇસ્કોન”માં, તેના સર્વોચ્ચ સોપાનક માં થઈ રહ્યું છે. જ્યારે આપણે સુપ્રીમ સત્તાધિકારીને અનુસરીએ છીએ, ત્યારે આપણે સાક્ષાત્કાર પર આપણું આધાર રાખીએ છીએ, પોતાના પ્રયાસો પર નહિં. જોકે તેઓ જો ક્યારેય તે ભાગ્યે જ વ્યક્ત કરશે, “ઇસ્કોન” નેતાઓ કોઈને પણ આના જેમ વિચારવા માટે આખરે બિનમહત્વપૂર્ણ ગણે છે, જે નોંધપાત્ર કંઈપણ પરિપૂર્ણ કરવામાં અક્ષમ છે. જોકે, સત્ય એ છે કે કોઈ ડાહ્યું માણસ ક્્યારેય નકામો નથી, એટલે કે, સાચી સત્તા અનુસરવી ડાહ્યાપણું છે અને “ઇસ્કોન” ના “સત્તાવાળાઓ“ ને અનુસરવું ગાંડુપણું છે.
જ્યાર સુધી ભક્તિ-સિદ્ધાંત અને પ્રક્રિયા, સમગ્રતયામાં સ્વીકારવામાં આવે ત્યા સુધી, અસ્તિત્વવાદીઓ દ્વારા રજૂ કરેલું બધું કૃષ્ણ ચેતના સાથે બંધ બેસશે નહિં, એવું નથી. અસ્તિત્વવાદીઓ માને છે કે સ્વ (સાર) પ્રતિબદ્ધતા થી પ્રતિબદ્ધતા અને કાર્ય થી કાર્ય દ્વારા ફરી બનાવામાં આવે છે. આના સમાન એક પદ્ધતિ કૃષ્ણ ચેતના માં બંધ બેસી શકે છે, જ્યાર સુધી ધર્મનિરપેક્ષ અસ્તિત્વને લાગતા ફિલસૂફીને નકારવામાં આવેે. ત્યાં શાશ્વત નિયમો હોય છે અને તેની એક શાશ્વત પ્રક્રિયા છે. સંપૂર્ણ સત્ય ને બનાવીને શોધી શકાતું નથી; સંપૂર્ણ સત્યને, તબક્કે, જાહેર કરવું જ પડશે. ક્લાસિક અસ્તિત્વવાદમાં જેમ વિરોધાભાસ સન્માનિત છે તેમ કૃષ્ણ ચેતના માં નથી; તે જ સમયે, ભગવાન કૃષ્ણ પોતે અકલ્પ્ય વિરોધાભાસનો એક ભંડાર છે.
દૈવી સાક્ષાત્કારની ચોક્કસ પ્રક્રિયા મનને આવરી નાખતી અશુદ્ધિઓના નિવારણ પર શત પ્રતિશત આધારિત છે, જે એક શુદ્ધ આધ્યાત્મિક મનના ઉદભવ પરાકાષ્ઠાએ પહોંચે છે. આ પ્રક્રિયા એક અરીસો નો સાદ્રશ્ય ઉપયોગમાં લે છે:
“જ્યારે ઇન્દ્રિયો શુદ્ધ ભક્તિ સેવાની (હૃષિકેણ હૃષીકેશ સેવનં ભક્તિરુચ્યતે (ચૈતન્ય ચરિતામૃત. મધ્ય લીલા ૧૯.૧૭૦)) બજવણી દ્વારા શુદ્ધ થાય છે ત્યારે ઇન્દ્રિયો કોઇ આવરણ વગર કૃષ્ણને જોઈ શકે છે. હવે એક પૂછપરછ કરી શકે છે, કારણકે ભક્ત વાસ્તવિકપણે સમાન અસ્તિત્વને લાગતું ભૌતિક શરીર ધરાવે છે, તે કેવી રીતે શક્ય છે કે આ જ ભૌતિક આંખો ભક્તિ સેવા દ્વારા શુદ્ધ બને છે? ઉદાહરણ, જે ભગવાન ચૈતન્ય દ્વારા જણાવ્યું છે તે એ છે કે ભક્તિ સેવા મનનો અરીસો સ્વચ્છ કરે છે. સ્વચ્છ અરીસામાં એક પોતાનો ચહેરો અત્યંત સ્પષ્ટ જોઈ શકે છે. એ જ રીતે, મનનો અરીસો સાફ કરીને, કોઇને પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ની સ્પષ્ટ વિભાવના હોય શકે છે.” શ્રીમદ્ ભાગવતમ, ૪.૩.૨૩, ભાવાર્થ
તેની પોતાની રીતે, “ઇસ્કોન” તેના યજમાન પશ્ચિમી સંસ્કૃતિ ની મીરર ઇમેજ (શ્લેષાલંકાર હેતુપૂર્વક કરેલું છે) છે. ખરેખર, કાર્નિવલ નું સાદ્રશ્ય અહીં યોગ્ય છે. સિત્તેરની અંતમાં, ત્યાં બનાવટી માઉન્ડ્સવિલ વેનિટી ફેર ના પ્રગટીકરણ માટે મહાન મતપંથક વખાણાય હતી. આ કાર્નિવલ વાતાવરણ માટે એક આકર્ષણ, તે સમયે સમગ્ર “ઇસ્કોન” માં સ્થાપિત થયું હતું. કાર્નિવલો માં તમને ફન હાઉસ મળશે. આ ફન હાઉસની વૈશિષ્ટિકૃત મનોરંજન, એક ઓરડી છે જે સંપૂર્ણપણે અરીસાઓ થી વિકૃત છે. આ વિકૃત અરીસો તમને પોતાની જાતને અલગ દેખાડે છે, પરંતુ વાસ્તવમાં તે કંઈપણ પ્રગટ કરતી નથી. આ ભૌતિક જગત આમ છે અને તેથી જ “ઇસ્કોન”. તે કમનસીબ ચેલાઓ જેઓ સંપ્રદાય દ્વારા છેતરાયેલા રહે છે, તેઓ ફન હાઉસથી મળતા દ્રષ્ટિકોણોને દૈવી સાક્ષાત્કાર સાથે ખોટું સમજે છે. અરીસો તોડવાનો સમય છે!
તમારા નેતાઓએ એક પ્રમાણભૂત સ્થાપિત કર્યો છે કે જેથી તમારા ખર્ચે-તમારા સખત કાર્યના આધારે અને પાશ્ચાત્ય હિંદુને લૂટીને-ખૂબ શોખ કરી રહ્યા છે. જોકે તમારા નેતાઓ સ્વતંત્રતા પર આ તમામ કિંમત મૂકી રહ્યા છે, તો તેના પર શા માટે પોતે કાર્ય કરવું નહીં? તમે ચોક્કસપૂર્વક મુક્ત થઈ શકો છો, પરંતુ માત્ર જો તમે થવા માંગો તો. તમે ત્યાં શા માટે રહો છો અને પોતાનો દુરુપયોગ કરવાની મંજૂરી આપો છો?
અસ્તિત્વવાદીઓ જણાવે છે કે આપણે સતત સંઘર્ષપૂર્ણ એક વાહિયાત વિશ્વમાં આપણા પોતાના જવાબો લેવા જ જોઈએ. શું તમે ખરેખર તમારા “ઇસ્કોન” સંપ્રદાયમાં આ વાહિયાતપણા થી છટકી ગયા છો? જો તમે પ્રામાણિકપણે જવાબ આપશો, તો તમે સ્વીકારશો કે તમે એવું કરવામાં અક્ષમ બન્યા નથી, કે તમે ધાકની સ્થિતિમાં હંમેશા રહો છો. શું થવાનું છે આગામી? જો સ્વ પોતાના સ્વ બહાર કોઇ વાસ્તવિક જમીન શોધી શકતા નથી, તો શા માટે તમે વિચારી રહ્યા છો કે તમે ખરેખર સંસ્થાગત ગુરુ હેઠળ આશ્રય સુરક્ષિત કરી શકો છો? તમે સતત અપૂર્ણ રહેશો “ઇસ્કોન” માં, કારણ કે તમારા નેતાઓ તે શ્રેષ્ઠતા તેમના પોતાના લાભ માટે બગાડી શકે છે.
આત્મ-સાક્ષાત્કાર અને આધ્યાત્મિક જીવન કોઇ મંદિર સીમા અંદર, જે ત્રીજા-સોપાનક ધર્માંધ, સ્વાર્થી મંદિર પ્રમુખો અને આમતેમ રખડતા શિકારી ચુનંદા દ્વારા નિયંત્રિત, કોઇ વિદેશી આવક પર આધારિત નથી. થોડી હિંમત બતાવો. જો તમે પ્રથમ સ્થાને “ઇસ્કોન” ની ક્યારેય મુલાકાત લીધી નથી, તો દૂર રહો. જો તમે ગુપ્ત અસ્તિત્વવાદી, એક ચૂડેલ, અથવા એક જાદુગર બનવા માંગો તો તેમા તાલીમ પામવા તમને “ઇસ્કોન” ની જરૂર નથી.
સિત્તેરના અંતમાં, તે આંદોલન વેસ્ટ માં, નિયંત્રણ ન મૂકી શકાય તેવી શક્તિશાળી સંસ્થા હતી-જોકે થોડા જ સમય માટે. આ વસ્તુ ભંગ થવા માંડે છે, અને હવે તે ઝડપ જે દ્વારા તે અવરોહ થાય છે તે હવે વધી ગઇ છે. સમય જતાં, તે સંપ્રદાય હવે સ્પષ્ટપણે અધ:પતિત બની છે, અને જો તેના કેદીઓ હવે પ્રાકૃત-ભક્ત કરતાં વધું કંઇ છે, તો તે તેમના માટે ભવ્ય રહેશે. જો તમે તમારા સાચા સ્વ ની મહિમા સમજવા માંગો છો, તો તમે તે પણ કરી શકો છો. તમે, પરમાત્માને તે માર્ગ દર્શાવા દો. તે રીત વાસ્તવિક રહસ્યવાદ ની માર્ગ છે, ગુપ્ત અસ્તિત્વવાદ ની નહિં. તે સમય લે છે, ખાસ કરીને, અશુદ્ધ સંગ કારણે તમે જે દૂષિત અપાર્થિવ બીજો ને શોષી લીધા છે. આ છોડવાનો હમણાં અથવા ક્યારેય નહિં, એવો નિર્ણય હોઇ શકે છે, પણ આધ્યાત્મિક પ્રક્રિયાની દ્રષ્ટિએ, તે મેરેથોન છે, એક વેગીલી દોડ નહિં.
સેમ ઓલ્ડ બ્રેવ ન્યૂ “ઇસ્કોન”
પ્રથમ લેખ: તેમની ઓપરેટિંગ સિસ્ટમ વિષે
બીજો લેખ: “ઇસ્કોન” એક વ્યવહારવાદ છે
ત્રીજો લેખ: અસ્તિત્વવાદ અને “ઇસ્કોન” ડ્રેગન
પાંચમોં લેખ: “ઇસ્કોન” નો આવેગ… આ સમયે
છઠો લેખ: બસ્ટ આઉટ કર્યા પછી